આર્થિક સ્થિરતા નાણાપ્રવાહ નક્કી કરશે: નિર્મલ જૈન
‌‌‌ સમાચાર કવરેજ

આર્થિક સ્થિરતા નાણાપ્રવાહ નક્કી કરશે: નિર્મલ જૈન

| મુંબઇ, ભારત
Economic stability will decide inflows: Nirmal Jain

છેલ્લા દોઢ મહિનામાં મજબૂત વિદેશી રોકાણકારોના પ્રવાહને કારણે શેરબજારોમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. આ પ્રવાહ સપ્ટેમ્બરના મધ્યમાં UPA-II સરકારના સુધારા કાયદાનું પરિણામ છે.